117
યહોવાહની સ્તુતિ
પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો;
સર્વ લોકો, તેમને મહાન માનો.
કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે
અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે.
યહોવાહની સ્તુતિ કરો.